Inauguration of Namo Bharat Rapid Rail: પ્રધાનમંત્રી મોદીએ રૂ. 8,000 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

Inauguration of Namo Bharat Rapid Rail: અમદાવાદ અને ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન કર્યું. અનેક વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ ગાંધીનગર, 16 સપ્ટેમ્બર: Inauguration of Namo Bharat Rapid … Read More

Vande Metro Train: આવતી કાલે અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન નું થશે શુભારંભ

અમદાવાદ, 15 સપ્ટેમ્બર: Vande Metro Train: મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. … Read More

CM Bhupendra Patel report Card: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ

CM Bhupendra Patel report Card: મુખ્યમંત્રીના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે સફળતાપૂર્વક જી20 મીટિંગો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કર્યું રિપોર્ટઃ રામ મણિ પાંડેય ગાંધીનગર, 12 સપ્ટેમ્બર: CM Bhupendra … Read More

Amdavad-Gandhinagar Metro: હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો

Amdavad-Gandhinagar Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભ મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે ગાંધીનગર 11 સપ્ટેમ્બર: Amdavad-Gandhinagar Metro: અમદાવાદ અને ગાંધીનગરમાં … Read More

Lakhpati Didi: ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’

Lakhpati Didi: ૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’ સખી મંડળની સ્થાપનાના પ્રથમ વર્ષે જ અંદાજે રૂ.૩૦ … Read More

Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 8.68 લાખથી વધુ આવાસો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: Pradhan … Read More

New Traffic Helpline Number: ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન શરૂ

New Traffic Helpline Number: ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી ‘હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨’ શરૂ માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સહિતની … Read More

Ambaji Padyatra in World Book of Records: ડૉ. પંકજ નાગરની ૩૬ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

Ambaji Padyatra in World Book of Records: શ્રદ્ધાનું સન્માન: અમદાવાદના ડૉ. પંકજ નાગરની ૩૬ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન લાખો પદયાત્રીઓમાં ડો.પંકજ નાગર જ આ ત્રણ … Read More

Ganesh Chaturthi-2024: આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધાર્યા

Ganesh Chaturthi-2024: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૬ સપ્ટેમ્બરે છે કે ૭ સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઇ રહ્યાં છે. … Read More

Tarnetar Mela-2024: ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’ 6 સપ્ટેમ્બરથી પ્રારંભ

Tarnetar Mela-2024: તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન ગાંધીનગર, 5 સપ્ટેમ્બર: Tarnetar Mela-2024: મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, … Read More