કોરોનાના કેસને લઇ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, સાથે જ હોળી દહન(Holi dahan)ની ગાઇડલાઇન સહિત આપી મંજૂરી પણ ધૂળેટીની મનાઇ
અમદાવાદ,21 માર્ચ : કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છો તો બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોમાં અસમંજસ છે કે કોરોનાના કહેર વચ્ચે હોળી-ધૂળેટી ઉજવવી કે … Read More