વરિષ્ઠ પત્રકાર-તંત્રી અને સામાજિક નિસબતી ઠાકોરભાઈ પટેલને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

વરિષ્ઠ પત્રકાર-તંત્રી અને સામાજિક નિસબતી ઠાકોરભાઈ પટેલને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિઃ વર્ચ્યુઅલ શ્રદ્ધાંજલિમાં દેશ-વિદેશમાંથી પત્રકારો-તંત્રીઓ, સ્વજનો અને મિત્રો જોડાયાં આલેખનઃ રમેશ તન્ના છઠ્ઠી ડિસેમ્બર, 2020, રવિવારની રાત્રે નવ કલાકે વરિષ્ઠ પત્રકાર-તંત્રી … Read More

અમદાવાદ મંડલ ખાતે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ પર કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ડીવિઝનના કાર્યાલય પરિસરમાં ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકર (બાબા સાહેબ) ના 65 મા મહાપરિનિર્વાણ દિવસ પર એક સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.ડીવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા, વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી શ્રી … Read More

अहमदाबाद मण्डल पर बाबासाहेब के महापरिनिर्वाण दिवस पर कार्यक्रम का आयोजन

अहमदाबाद मण्डल पर मण्डल कार्यालय प्रांगण में भारतरत्न डॉ. भीमराव अंबेडकर (बाबा साहब) के 65 वें महापरिनिर्वाण दिवस पर सादगीपूर्ण कार्यक्रम का आयोजन किया गया ।  मण्डल रेल प्रबन्धक श्री … Read More

કુમકુમ મંદિર દ્રારા શ્રી ગોપાળાનંદ સ્વામીનો ૨૧૩મો દીક્ષાદિન ઉજવાશે.

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: તા. ૮ – ૧ર – ર૦ર૦ ને મંગળવાર ના રોજ કારતક વદ – આઠમ ના રોજ સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌના ઉપરી તરીકે સ્થાપેલ … Read More

કોરોનાના કપરા કાળમાં દર્દીઓ પ્રત્યેની સંવેદના અને સેવા ધ્યેય જ અમારું ચાલક બળ છે: સિવિલ હોસ્પિટલના તબીબો

૩૮ વર્ષથી શ્વાસની તકલીફ- નબળા ફેફસા- કોરોનાથી સંક્રમિત પણ‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: કોવિડ કેરના હૃદય … Read More

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતો ને. પંદરમાં નાણાં પાંચ ની ગ્રાન્ટ નહિ મળતા વિકાસ કામો અટવાયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૭ ડિસેમ્બર: નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણા પંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસ ના કામો આજ દિન … Read More

જામનગર શહેરમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩, ૪ અને ૧૦માં અંદાજીત રૂ. ૯૮.૭૯ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, … Read More

देश में 24 घंटे के दौरान 32,981 नए पॉजिटिव मामले दर्ज किए गए

प्रतिदिन कोरोना से होने वाली मौतें 157 दिनों के बाद 400 से नीचे    07 DEC 2020 by PIB Delhi: भारत ने आज एक महत्‍वपूर्ण उपलब्धि दर्ज की है और देश … Read More

किसान भाइयों को किसी चीज़ की दिक्कत नहीं होनी चाहिए: अरविन्द केजरीवाल

दिल्ली, 07 दिसंबर: दिन-रात मेहनत कर हमारे लिए अन्न उगाने वाले किसान भाई आज अपने हक़ की लड़ाई लड़ रहे हैं। ऐसे में हम सबका फ़र्ज़ बनता है कि हम … Read More

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા … Read More