અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા
રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More