50 लाख उड़ाने वाले 4 साइबर अपराधी गिरफ्तार

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 10 अक्टूबर: धनबाद। पुलिस ने पांडरपाला से चार साइबर अपराधियों को गिरफ्तार किया है। चारों अब तक दूसरों के खातों से लगभग 50 लाख की … Read More

જેએમસી ના ટેક્નિકલ યુનિયન નો વિજય અંતે ત્રણ ઇન્ચાર્જ અધકારીને કાર્યપાલક ઈજનેર નું પ્રમોશન

જામનગર મહાનગરપાલિકા ના ટેક્નિકલ યુનિયન નો વિજય અંતે… ત્રણ ઇન્ચાર્જ અધકારીને કાર્યપાલક ઈજનેર નું પ્રમોશન… અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ ઓક્ટોબર: જામનગર મહાનગરપાલિકાના ટેકનીકલ યુનિયન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને … Read More

મેડીકલ સ્ટોરના સંચાલક ના આત્મહત્યાના પ્રકરણમાં મૃતકે લખેલી બે પાનાની સુસાઇડ નોટ કબજે

બે જમીનના ધંધાર્થી ઓ ના ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે કે કેમ? તે દિશામાં તપાસનો ધમધમાટ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ ઓક્ટોબર: જામનગરમાં રણજીત રોડ પર મેડિકલ સ્ટોર … Read More

જામનગરના એક ધનાઢ્ય બિલ્ડરે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર

બિલ્ડરને જી.જી.હોસ્પિટલ માંથી રજા આપી દેવાઈ: આત્મહત્યાનો પ્રયાસ કરવાનું કારણ અકબંધ પોલીસ દ્વારા તેમજ બિલ્ડર પરિવાર દ્વારા આ બનાવના કારણ અંગે કોઈ ફોડ નહીં પડતા કિસ્સો ટોક ઓફ ધી ટાઉન … Read More

भारतीय रेल कोविड-19 के खिलाफ जन आंदोलन में व्यापक पैमाने पर शामिल हुआ

भारतीय रेल कोविड-19 के खिलाफ जन आंदोलन में व्यापक पैमाने पर शामिल हुआ रेलवे और वाणिज्य एवं उद्योग मंत्री, श्री पीयूष गोयल ने वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से रेल अधिकारियों … Read More

પાણી, આરોગ્ય અને રોડ રસ્તાની જન સુવિધા ગામડે-ગામડે પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ:કુંવરજીભાઇ બાવળિયા

જસદણ તાલુકામાં રૂ. ૬૫ લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા રૂ. ૨૫ લાખના ખર્ચે બરવાળા ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટર ખુલ્લું મુકાયું કનેસરા, રાણીંગપર અને રંજીતગઢમા … Read More

क्या खाना क्या पीना,क्या है आपके लिए स्वास्थ्यप्रद,कैसे बढ़ाएं इम्यूनिटी ?

जैसे कि लॉकडाउन खुल चुके हैं, लोगों की ऑफिस खुल चुकी है। लोग बाहर आने-जाने लगे हैं काम से, लेकिन जब हम घर आए तो हमें ऐसी क्या चीज खानी … Read More

પેટા ચૂંટણી ના પ્રચાર માટે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક સૂચનાઓ જાહેર કરી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૦ ઓક્ટોબર: રાજ્યમાં યોજાનારી વિધાન સભા ની 8 બેઠકો ની પેટા ચૂંટણી ના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ના સંક્રમણ અને લોકો ના આરોગ્ય સુખાકારી … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૩ ગાંધીજી અને આરોગ્ય

મહાત્મા ગાંધીજીએ પોતના જીવન દરમિયાન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જેવા અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા અને તે સાથે સત્ય અને અહિંસાના માર્ગ સાથે દેશવાસીઓને માર્ગદર્શિત કર્યા. આ … Read More