जानिए किसान आंदोलन के कारण कौन सी ट्रेनों के मार्ग में हुआ परिवर्तन

गुर्जर आंदोलन के कारण अहमदाबाद मण्डल की कुछ स्पेशल ट्रेनें परिवर्तित मार्ग से चलेगी अहमदाबाद, 11 नवम्बर: राजस्थान में चल रहे गुर्जर आंदोलन के कारण, हिंडौन सिटी – बयाना खंड … Read More

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’

કુદરતી આફતોના સમયે લોકોની પીડા દૂર કરવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કેઆઈઆઈટી) ભુવનેશ્વર અને તેની સહયોગી સંસ્થા કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ સોશલ સાઈંસેસે પોતાના … Read More

ર૩મી નવેમ્બરથી ધો-૯ થી ૧રના વર્ગો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળ ની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો માં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો … Read More

ट्रम्प हारे नहीं। पर्यावरण की जीत हुई है

रिपोर्ट: निशान्त, लखनऊ तीन साल पहले डोनाल्ड ट्रम्प ने जब पैरिस समझौते से हाथ पीछे खींचे थे तब उन्होंने न महज़ एक प्रशासनिक फ़ैसला नहीं लिया था। उन्होंने असल में … Read More

ડુંગળીના વાવેતર અંગે ખેડૂતોને કૃષિ સલાહ

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૧ નવેમ્બર: હાલ ડુંગળીની ફેરરોપણી/સીધુ બીજથી વાવેતર અવસ્થાએ ઉદભવતા ડુંગળીમાં રીંગ વળી જવી અને જાંબલી ધાબા દેખાવા જેવા રોગ પાકને ના લાગે તે માટે કંઈ … Read More

ईसीआरकेयू केन्द्रीय समिति के सभी सदस्य निर्विरोध निर्वाचित

नामों की घोषणा 11को पटना अधिवेशन में एआईआरएफ महामंत्री शिव गोपाल मिश्रा होंगे मुख्य अतिथि रिपोर्ट: शैलेश रावल धनबाद, 10 नवम्बर: ईस्ट सेन्ट्रल रेलवे कर्मचारी यूनियन की केन्द्रीय समिति के … Read More

सरकार पेंशनभोगी को ‘आत्मनिर्भर’ बनने में मदद कर रही है : डॉ. जितेंद्र सिंह

केंद्रीय राज्य मंत्री जितेंद्र सिंह ने पेंशनभोगी के लिए ‘कोविड-19 महामारी में विचारों और ध्यान की शक्ति’ पर आपसी संवाद कार्यक्रम को संबोधित किया 10 NOV 2020 by PIB Delhi … Read More

નાના વ્યવસાયકારોને ફળદાયી બનતા સરકારના પરિણામલક્ષી નિર્ણયો

જિજ્ઞાબેન દવેના બ્યુટીપાર્લરના વ્યવસાયને નિખારતી  “આત્મનિર્ભર યોજના“ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૦ નવેમ્બર: રાજ્યના દરેક નાગરિકની ચિંતા કરતી સંવેદનશીલ રાજ્ય સરકાર તેમના કલ્યાણર્થે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરી રહી છે. કોરોના જેવી … Read More

કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો: ડો. મુકેશ પટેલ

રાજકોટમાં કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં રાજકોટના ડોક્ટર્સએ લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો મેડિકલ ટીમની સાથોસાથ વહીવટી તંત્ર, મેડિકલ વેસ્ટ, ફાયર સેફટી,  સફાઈ,  સિક્યોરિટી, વીજ વિભાગ, વોટર સપ્લાય સહીત અનેક સંસ્થાઓની … Read More

જામનગર ભાજપ દ્વારા ઉજવાયો વિજય ઉત્સવ

જામનગર ભાજપ દ્વારા ઉજવાયો વિજય ઉત્સવ, મોટી સંખ્યામાં હાજર રહ્યા હોદ્દેદારો કાર્યકરો. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૧૦ નવેમ્બર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ બિહારમાં ભાજપના પ્રદર્શનને લઇને જામનગર શહેર તેમજ … Read More