किसान सशक्तिकरण सरकार की प्राथमिकता है – पीयूष गोयल

मुंबई, 04 अक्टूबर: केंद्रीय मंत्री श्री पीयूष गोयल ने शनिवार को कहा कि हाल ही में पारित तीन कृषि कानून गेम चेंजर फैसले हैं जो किसानों के जीवन में सुधार … Read More

रविवार: नाश्ते में क्या खाएं और किस प्रकार का नाश्ता करें जानिए खास बातें..

आज जैसे कि रविवार है तो आप नाश्ते में क्या खाएं और किस प्रकार का नाश्ता करें तो यह आपको मैं बताऊंगी। इस वीडियो में आपको कलरफुल नाश्ता करना है … Read More

રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય

રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, ૦૪ ઓક્ટોબર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ … Read More

इस टनल से हिमाचल प्रदेश, जम्‍मू-कश्‍मीर, लेह और लद्दाख सशक्‍त होंगे : प्रधानमंत्री

इस परियोजना से किसान, बागवानी विशेषज्ञ, युवा, पर्यटक और सुरक्षाबल लाभान्वित होंगे : प्रधानमंत्री  सीमा क्षेत्र कनेक्टिविटी को विकसित करने और बुनियादी ढांचा परियोजनाओं को लागू करने के लिए राजनीतिक … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૯ : કેળવણીકાર ગાંધીજી

“સાક્ષરતા એ શિક્ષણની શરૂઆત કે અંત નથી” મહાત્મા ગાંધીજીને આપણે રાજનીતિજ્ઞ, સામાજિક સુધારક તરીકે તો જોયા છે પરંતુ તેમની કામગીરીનો વધુ એજ આયામ હતો તે હતો શિક્ષણ. કાકા સાહેબ કાલેલકરએ … Read More

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકેગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન આપી,યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા શુભેચ્છાઓ પાઠવી_ … Read More

“એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે ઉચ્ચ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનુ નિર્માણ કરીએ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી

૭મી વેસ્ટર્ન રીજીયન પોલીસ કોઓર્ડીનેશન કમિટી દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન થકી ઉત્તમ પ્રેકટીસીસનો અભ્યાસ કરીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે ઉચ્ચ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનુ નિર્માણ … Read More

નર્મદા જિલ્લા નો 23 મો સ્થાપના દિન……વિશેષ અહેવાલ

દર વર્ષે કરોડો ની ગ્રાન્ટ ખર્ચાય છે પણ જિલ્લા નો વિકાસ અધૂરો અધૂરો. ખાસ અહેવાલ: સત્યમ બારોટ. નર્મદા નર્મદા, ૦૩ ઓક્ટોબર: નર્મદા જિલ્લા નો આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ના … Read More

ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી તા.૧ ઓકટોબરથી શરૂ થયેલી નોંધણીની કામગીરીમાં ખેડૂતોનો પ્રતિસાદ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજય સરકાર દ્વારા … Read More

કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે રૂા. ૧ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન

વીંછીયા તાલુકામાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તેરૂા. ૧ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન વિકાસના કામો ગુણવત્તાયુક્ત બને તેની તકેદારી લેવા મંત્રી શ્રી બાવળિયાની ટકોર સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ, … Read More