दिल्ली के प्राइवेट अस्पतालों में 80 प्रतिशत आईसीयू बेड कोविड के लिए सुरक्षित- सतेंद्र जैन

– जिन निजी अस्पतालों में आईसीयू बेड अभी अन्य मरीजों से भरे हैं, उनके खाली होने के बाद उन्हें कोविड-19 में शामिल कर लिए जाएंगे- सतेंद्र जैन – दिल्ली में … Read More

अपनी भाषा में हो शिक्षा और ज्ञान का उद्यम

हिंदी दिवस-विशेष भाषा संवाद में जन्म लेती है और उसी में पल बढ कर समाज में संवाद को रूप से संभव बनाती है. संवाद के बिना समाज भी नहीं बन … Read More

संसद का मॉनसून सत्र कल 14 सितम्बर से शुरू होगा

संसद का मॉनसून सत्र -2020 कल 14  सितम्बर से शुरू होगा एक अक्टूबर तक इस सत्र की 18 बैठकों में 47 प्रस्ताव रखे जायेंगे अध्यादेशों के बदले ग्यारह विधेयक पेश … Read More

પ્રકાશ રાજે ઉડાવી કંગનાની મજાક,સોશલ મીડિયા પર કરી આવી પોસ્ટ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૩ સપ્ટેમ્બર:દક્ષિણના ખુબ જ પ્રખ્યાત તેમજ હિન્દી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકામાં નજરે આવતા પ્રકાશ રાજ સોશલ મીડિયા પર દરેક મુદ્દે પોતાના મંતવ્યો આપે છે,તાજેતરમાં પ્રકાશ રાજે કંગના રનૌતની … Read More

મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે કંગનાની મુલાકાત, કંગનાએ રાજ્યપાલ સાથે શું કરી વાતચીત?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૩ સપ્ટેમ્બર:કંગના રનૌતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી, કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશને કરેલી તોડફોડ અંગે વાત કરી,અભિનેત્રી રાજ્યપાલને મળીને … Read More

ઉપલેટા શહેરમાં સેનિટાઈઝીંગ કામગીરી હાથ ધરાઈ

ઉપલેટા, ૧૩ સપ્ટેમ્બર: ગુજરાત સરકાર કોરોનાને ફેલાતો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક જાગૃતિલક્ષી પગલાઓ અને સ્વાસ્થ્ય સુરક્ષિત વ્યવસ્થાઓનું આયોજન કરીને અમલીકૃત કરાયા છે. લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખતા અને નૈતિક ફરજને પ્રાધાન્ય … Read More

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા … Read More

કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ENT વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા રાજકોટ, ૧૩ સપ્ટેમ્બર: કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ છે કે કેમ … Read More

છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ

 રાજકોટ જિલ્લાનું અને વિછિંયા તાલકાનું છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ગઢાળા ગામે વાસ્મો દ્વારા રૂા. ૨૧,૫૪,૨૬૯ ના ખર્ચે … Read More

पश्चिम रेलवे के उड़न दस्ते द्वारा विभिन्न ट्रेनों में विशेष आकस्मिक जांच

 अहमदाबाद, 13 सितम्बर:पश्चिम रेलवे को तत्काल आरक्षण के मामलों में नकली / रंगीन फोटो कॉपी टिकट पर यात्रा करने वाले यात्रियों के कई मामलों की सूचना मिली थी। इस समस्या … Read More