અમદાવાદ: ખાડિયા માં ડીજે વગાડી પતંગ ચગાવતા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદ: ખાડિયા માં ડીજે વગાડી પતંગ ચગાવતા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી પોલીસે ૨૦ હજારના ડીજે જપ્ત કર્યા ખાડિયા ના લાલાભાઈ ની પોળનો બનાવ

કોરોનાની મહમારીમાં પણ સતત 7માં વર્ષે સ્વાભિમાન ગ્રુપ દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓના બચાવાયા જીવ.

કોરોનાની મહમારીમાં પણ સતત 7માં વર્ષે સ્વાભિમાન ગ્રુપ દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓના બચાવાયા જીવ. અમદાવાદ, ૧૫ જાન્યુઆરી : કોરોનાની મહામારી મહદ અંશે નાથવાના આરે છીએ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી, પરિવાર સાથે જગન્નાથજીના દર્શને પહોંચ્યા

અમદાવાદ: મકરસંક્રાંતિ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સંસદસભ્ય અમિતભાઇ શાહે દિવસ દરમિયાન લોકોની વચ્ચે રહીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ગુજરાતી તહેવારો અને પ્રસંગો પોતાના પરિવાર સાથે ઉજવણી … Read More

મામા ભણેજના પાળીયા. – નીતિન ભટ્ટ.

સાંજ વેળાએ રાયપર ગામને સીમાડે પોતાના ઝાડ જંગલની પાંપણો ઉચકીને ઉભડક થઇ ઊઠ્યો આંખો એની પોહોળી થતી ગઇ મોમાંથી ચીસ નીકળી હૈયા ને વલોવી નાંખે એવો નિશ્વાસ સાથે એ સ્વગત … Read More

ન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીની કરી ધરપકડ 45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. જવેલર્સ ના માલીક નો પીછો કરી ને … Read More

હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ

હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા ગત વર્ષે દલિત સમાજ માટે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીના મામલામાં ઔપચારિક કેસ ના કરવો હરિયાણાની હાંસી … Read More

અમિત શાહ અમદાવાદમાં.. જગન્નાથ મંદિરે કર્યા દર્શન આરતી

અમિત શાહ અમદાવાદમાં.. જગન્નાથ મંદિરે કર્યા દર્શન આરતી.. સાંજે અમિતભાઈ શાહ 4 વાગે મેપલ ટ્રી, થલતેજ અને 4.30 કલાકે અર્જુન ટાવર ઘાટલોડિયા ખાતે કરશે ઉત્તરાયણ.

આહીર દેવરો અને આલણદે ની અમર પ્રેમ કથા..

આહીર દેવરો અને આલણદે ની અમર પ્રેમ કથા.. શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને … Read More

આદરણીય વડાપ્રધાન શ્રી ના “આત્મનિર્ભર ભારત” ના દ્રઢ સંકલ્પને સાકાર કરતી કોરોના વેક્સિન-સંજીવની જામનગર આવી

આદરણીય વડાપ્રધાન શ્રી ના “આત્મનિર્ભર ભારત” ના દ્રઢ સંકલ્પને સાકાર કરતી કોરોના વેક્સિન-સંજીવની જામનગર આવી પહોંચતા, યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જી નો આભાર વ્યક્ત કરી, રસી ના સ્વાગત વખતે … Read More

ભાવનગર શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન

ભાવનગર શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન શિયાળાની વહેલી સવારે સોના-ચાંદીની દુકાન ને તસ્કરોએ બનાવી નિશાન … Read More