ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી

ગાંધીનગર, ૧૦ જાન્યુઆરી: ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કિર્તીભાઈ મહેતા તેમજ ઉત્તર ગુજરાત બજરંગદળ પ્રમુખ જોલિત ભાઈ મહેતા તેમજ ગાંધીનગર જિલ્લા … Read More

માસ્ક વિશે A to z લેખક – બકુલ ડેકાટે

૧૯૧૫-૧૯૧૮ના અરસામાં સ્પેનમાંથી ફાટી નીકળેલા રોગચાળા માટે જવાબદાર વાઇરસ/બીમારીને ઉદગમસ્થાન પરથી નામ આપવામાં આવ્યું ‘સ્પેનિશ ફ્લુ’. ૧૯૭૬માં એક કાળમુખા વાઇરસે આફ્રિકામાં રોગચાળો ફેલાવ્યો હતો. વૈજ્ઞાનિકો હજી પણ તેના ઉદગમસ્થાન વિશે … Read More

જી.જી.હોસ્પિટલમાં સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરનાર દાતાનું કોરોના સેવિયર ગ્રુપ દ્વારા કરાયું સન્માન

જામનગરમાં કોરોના ની બીમારી ને મ્હાત આપ્યા પછી જી.જી.હોસ્પિટલમાં સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરનાર દાતાનું કોરોના સેવિયર ગ્રુપ દ્વારા કરાયું સન્માન અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૧ઓક્ટોબર: જામનગરમાં સ્વામિનારાયણ … Read More

भुज – दादर स्पेशल का विरमगाम स्टेशन पर ठहराव

अहमदाबाद, 25 सितम्बर: पश्चिम रेलवे द्वारा यात्रियों की माँग व उनकी सुविधा को ध्यान में रखते हुए में रखते हुए ट्रेन न 09116-09115 भुज – दादर स्पेशल का विरमगाम स्टेशन … Read More

રિવાબા રવિન્દ્ર જાડેજા એ કઈ રીતે કરી જન્મદિવસ ઉજવણી જાણો…

રિપોર્ટ:જગત રાવલ, જામનગર ૦૫ સપ્ટેમ્બર:ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલ રાઉન્ડર ખેલાડી અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જેવો પ્રદેશ કરણીસેના ના આગેવાન પણ છે આજે રિવાબા જાડેજા નો … Read More

ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટ:જગત રાવલ જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.હાલ મંત્રી જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ, ચિંતાનું … Read More

ધ્રોલ નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારા ચાર્જ સંભાળવામાં આવતા તેઓને શુભેચ્છાઓ અપાઈ..

રિપોર્ટ:જગત રાવલજામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા નો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ. જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવા માં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડી ને નવ નિયુક્તિ … Read More

જામનગરમાં ચાલુ બસે શુ થયું જાણો…

રિપોર્ટ:જગત રાવલજામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્યાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગર થી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં … Read More

જામનગરમાં આર્યુવેદીક પરીક્ષાઓ ઓનલાઈન લેવા યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ એ કરી રજુવાત.

રિપોર્ટ:જગત રાવલજામનગરની ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ને યુનિવર્સિટી ની આગમી પરીક્ષાઓ ઓનલાઇન યોજાઈ તે અંગે નું સમગ્ર ગુજરાત ના 300 થી વધુ વિધાર્થીઓ ની લેખિત અરજી સાથે આવેદનપત્ર … Read More

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રીશ્રી

૯૦ દિવસ ચાલનારૂં વર્ચ્યુઅલ એકઝીબિશન બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે:- મુખ્યમંત્રીશ્રી ◆ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન-સ્કીલ ડેવલપમેન્ટ –ટેક્ષટાઇલ પાર્કસના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડયા … Read More