श्री अजय तिर्की ने महिला एवं बाल विकास मंत्रालय में सचिव का पदभार संभाला
01 MAY 2020 by PIB Delhi श्री अजय तिर्की ने आज नई दिल्ली में महिला एवं बाल विकास मंत्रालय (डब्ल्यूसीडी) में सचिव के रूप में पदभार संभाल लिया। वह मध्य … Read More
01 MAY 2020 by PIB Delhi श्री अजय तिर्की ने आज नई दिल्ली में महिला एवं बाल विकास मंत्रालय (डब्ल्यूसीडी) में सचिव के रूप में पदभार संभाल लिया। वह मध्य … Read More
વહેલી સવારે જહાજ પર આંટા ફેરા મારતો દીપડો નજરે ચઢતા બેભાન કરી પાંજરે પુરવામાં સફળ રહી વનવિભાગ ટીમ ભાવનગર,01 એપ્રિલ 2020 રિપોર્ટ-દિનેશ મકવાણા અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 153 માં … Read More
લોકડાઉનના સમયમાં આદિવાસીઓ અને વનવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી કેન્દ્ર સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇસ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ આદિવાસીઓ અને વનવાસીઓ પાસેથી ગૌણ વન પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી … Read More
મુખ્ય મંત્રીશ્રી નું ગુજરાત સ્થાપના દિવસે આદિજાતિ પંચમહાલ ના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદ માં પ્રેરક આહ્વાનપંચમહાલ ના 467 ગામોને કોરોના મુક્ત બનાવવા સરપંચો એ કર્યો સામૂહિક સંકલ્પમાસ્ક અવશ્ય પહેરીશ- … Read More
કોવિડ19 રોગચાળાના પ્રસારને નિયંત્રણમાં લેવા સરકારે જાહેર કરેલા લોકડાઉનની હાલની સ્થિતિમાં વ્યવસાયો અને ઉદ્યોગસાહસો સામાન્ય સ્થિતિમાં કામ કરવા સક્ષમ નથી તથા તેમણે કર્મચારીઓને પગાર સાથે જાળવી રાખવા છતાં તેમની કાયદેસર બાકી નીકળતી ચુકવણીને કારણે તેઓ લિક્વિડિટી/રોકડની ખેંચનો સામનો કરી રહ્યાં છે. ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઇપીએફ અને એમપી ધારા, 1952 અંતર્ગત પૂર્તતાની પ્રક્રિયાને વધારે સરળ કરવા માસિક ઇલેક્ટ્રોનિક-ચલણ કમ રિટર્ન (ઇસીઆર)નું ભરણું ઇસીઆરમાં કાયદેસર પ્રદાનની ચુકવણીથી અલગ છે. હવે કંપનીઓ ઇસીઆર ભરી શકશે અને એ પણ એની સાથે પ્રદાનની ચુકવણી કર્યા વિના. કંપનીઓ ઇસીઆર ફાઇલ કર્યા પછી ચુકવણી કરી શકે છે. કાયદા અને યોજનાઓ હેઠળ ઉપરોક્ત ફેરફાર કંપનીઓ અને કર્મચારીઓની સુવિધા વધારશે. કંપની દ્વારા સમયસર ઇસીઆરનું ભરણું કંપનીનો નિયમોના પાલનના આશયનો સંકેત છે, જેથી જો કંપની સરકાર દ્વારા જાહેર થયેલા વધારાના સમયની અંદર બાકી નીકળતી રકમની ચુકવણી કરશે, તો દંડ નહીં થાય. વળી ઇસીઆરનું સમયસર ભરવું કંપનીઓ અને કર્મચારીઓના પ્રદાનનાં હિસ્સાને જમા કરવામાં મદદ કરશે, જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ અંતર્ગત લાયકાત ધરાવતા સંકુલોમાં ઓછી કમાણી કરતાં કામદારોના ઇપીએફ ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા પગારનો 24 ટકા હિસ્સો છે. ઇસીઆરનો હાલનો ડેટા નીતિગત આયોજનમાં તથા વ્યવસાયોને વધારે રાહત આપવા નિર્ણય લેવામાં મદદરૂપ પણ થશે તથા ઇપીએફના સભ્યો પર રોગચાળાની નુકસાનકારક અસર થશે.
रेहड़ी-पटरी वालों (स्ट्रीट वेंडर्स) के लिए विशेष लघु-ऋण (माइक्रो-क्रेडिट) सुविधा योजना का शुभारंभ– आत्म-निर्भर भारत की ओर प्रयास 19 JUN 2020 by PIB Delhi आवास एवं शहरी कार्य मंत्रालय और … Read More