પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર થઇ મહેરબાન, નાણામંત્રી પીએફ(PF Account)ને લઇ કરી મોટી જાહેરાત
નવી દિલ્હી, 24 માર્ચઃ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર મહેરબાન થઇ છે.નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી છે કે, પીએફ એકાઉન્ટ(PF Account)માં વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની રકમ જ કરમુક્ત હશે. તેનાથી વધુ જમા રકમ પર વ્યાજની આવક કરપાત્ર હશે. આ સાથે જ આ છૂટ એવા પીએફ ધારકો માટે છે કે, જેમના પીએફ ખાતા(PF Account)માં કંપની દ્વારા કોઈ યોગદાન ન હોય.
આ રીતે જ્યારે કોરોના ના સમયમાં મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ત્યાં આવી રાહત ને લીધે દેશની લાખો જનતાને આનો ફાયદો થશે.
આ પણ વાંચો…