break the chain: મહારાષ્ટ્ર સરકારે કર્યો લોકડાઉન લંબાવવાનો મહત્વનો નિર્ણય, અભિયાન ચલાવી રહી છે ઠાકરે સરકાર
break the chain: મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ હવે ૧૫મી મે સવારે 07:00 વાગ્યા સુધી લોકડાઉન(break the chain) લાગુ રહેશે.
મુંબઇ, 30 એપ્રિલઃ break the chain: મહારાષ્ટ્ર સરકારે પહેલાં જ જાહેરાત કરી હતી કે પહેલી મે પછી લોકડાઉન ને લંબાવવામાં આવશે. હવે આ સંદર્ભે તેના આદેશ(break the chain) બહાર પાડી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ હવે ૧૫મી મે સવારે 07:00 વાગ્યા સુધી લોકડાઉન(break the chain) લાગુ રહેશે.
break the chain: આ દરમિયાન સરકારે જે અગાઉ આદેશો અને છૂટછાટ આપી છે તે આદેશ અને તે છૂટછાટ જેમની તેમ રહેશે. તે સંદર્ભે સરકારે કોઈપણ પ્રકારનો બદલાવ કર્યો નથી. આ મામલે કોઇપણ પ્રકારનો બદલાવ કરવાનો હશે તો તેની માટે નોટિફિકેશન અને આદેશ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ કાબુ બહાર નીકળતા બ્રેક ધ ચેઇન(break the chain)નું અભિયાન ચલાવીને લોકોમાં અવેરનેસ લાવી રહ્યાં છે.
આ પણ વાંચો….
જાણીતા ટીવી ન્યૂઝ રીડર રોહિત સરદના(Rohit Sardana)નું કોરોનાથી નિધન