Chandan mitra

Chandan mitra: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Chandan mitra: પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે તેમને યાદ કરવામાં આવશે

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બરઃ Chandan mitra: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે તેમને યાદ કરવામાં આવશે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;”શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે યાદ કરવામાં આવશે. તેમણે મીડિયા અને રાજનીતિની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

આ પણ વાંચોઃ Siddharth shukla: એક્ટર અને બિગબોસ વિનર રહેલા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક આવવાથી 40 વર્ષની વયે નિધન

Whatsapp Join Banner Guj