Kedarnath

Helicopter service will be closed in kedarnath: કેદારનાથમાં 30 જૂનથી હેલિકોપ્ટર સેવા થશે બંધ, જાણો શું છે કારણ…

  • ચોમાસુ વીત્યા બાદ સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે હેલિકોપ્ટર સેવા

Helicopter service will be closed in kedarnath: ચોમાસાને પગલે 30 જૂનથી કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા બંધ થઈ જશે

નવી દિલ્હી, ૨૮ જૂન: Helicopter service will be closed in kedarnath: કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા બંધ થવા જઈ રહી છે. આનો કારણ છે ચોમાસો. હા…ચોમાસાને પગલે 30 જૂનથી કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા બંધ થઈ જશે.  ઉતરાખંડમાં 29 જૂનથી મોન્સુન આગમન કરે તેવી ખબરોને લઈને હવે 30 જૂનથી કેદારનાથ માટે બધી હેલીકોપ્ટર સેવાઓ બંધ થઈ જશે.

આ પણ વાંચો: 145th rath yatra in ahmedabad: 145મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, ગૃહ રાજ્યમંત્રીએ પગપાળા સમીક્ષા કરી…

કેટલીક હેલીકોપ્ટર કંપનીઓએ પહેલા 10 જુલાઈ સુધી સેવાઓ આપવાનો ફેસલો કર્યો હતો, હવે બધી હેલીકોપ્ટર સેવાઓ 30 જૂનથી બંધ કરી દેવામાં આવશે. હાલ 9 માંથી 2 હેલીકોપ્ટર કંપનીઓ જ સેવા આપી રહી છે. ચોમાસુ વીત્યા બાદ સપ્ટેમ્બરથી બીજા ચરણની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે.

Gujarati banner 01