મોટા સમાચાર : આ રાજ્યમાં કોંગ્રેસની (Congress) સરકાર ઊથલી પડી.

બહુમતી સાબિત કરતી વેળા કોંગ્રેસ (Congress) પાર્ટીએ વોકઆઉટ કર્યો. પુડુચેરી,૨૨ ફેબ્રુઆરી: પુડુચેરી ની કોંગ્રેસની (congress) સરકાર ઊથલી પડી છે. અહીં આજે મુખ્યમંત્રીએ બહુમત સાબિત કરવાનો હતો. જે તેઓ નથી કરી … Read More

IRCTC: હરિદ્વાર ના કુંભમેળામાં જવા માટે વિચારી રહ્યા છો ? કુંભ વિશેષ યાત્રા ટ્રેન 06 માર્ચે રાજકોટથી રવાના થશે

ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર  ઉપલબ્ધ છે  અમદાવાદ , ૨૦ ફેબ્રુઆરી: IRCTC: યાત્રીઓની વિશેષ માંગને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ કુંભ તીર્થ વિશેષ યાત્રા ટ્રેન, તમામ પોસ્ટ કોવિડ ધોરણોને … Read More

અમદાવાદ થી પસાર થતી ટ્રેનોમાં 06 વધારા નાં કોચ અસ્થાયી (Extra coach) રૂપે જોડવામાં આવશે

અમદાવાદ થી પસાર થતી ટ્રેનોમાં 06 વધારા નાં કોચ અસ્થાયી (Extra coach) રૂપે જોડવામાં આવશે અમદાવાદ , ૨૦ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી ટ્રેનોમાં અસ્થાયી … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે ગાંધીનગર – ઇન્દોર,(Gandhinagar – Indore) પોરબંદર – કોચ્ચુવેલી અને ઓખા – તુતીકોરિન વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવાઓ

પશ્ચિમ રેલ્વે ચલાવશે ગાંધીનગર – ઇન્દોર,(Gandhinagar – Indore) પોરબંદર – કોચ્ચુવેલી અને ઓખા – તુતીકોરિન વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવાઓ અમદાવાદ, ૧૯ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર … Read More

પશ્ચિમ રેલ્વે (Western railway) 3 નવી ટ્રેનો દોડાવશે, જાણો ક્યારે અને ક્યાં માટે?

પશ્ચિમ રેલ્વે (Western railway) વેરાવળ-બાંદ્રા ટર્મિનસ, હાપા-બિલાસપુર અને ઓખા – નાથદ્વારા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે પશ્ચિમ રેલ્વે (Western railway) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ, હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા … Read More

હવે આ ટ્રેનો અંબલી રોડને બદલે ચાંદલોડીયા સ્ટેશન (Chandlodiya Station) પર રોકાશે.

  ભુજ – બરેલી, પોરબંદર – દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનો હવે પશ્ચિમ રેલ્વે દ્વારા આંબલી રોડને સ્થાને (Chandlodiya Station) ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે.  આ ટ્રેનોની વિગત … Read More

6 special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થઈને 6 વધુ સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી

6 special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થઈને 6 વધુ સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી અમદાવાદ , ૧૭ ફેબ્રુઆરી: મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને  ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ … Read More

અમદાવાદ – બરૌની અને અમદાવાદ – ગોરખપુર (Ahmedabad – Gorakhpur) વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

પશ્ચિમ રેલ્વે ધ્વારા અમદાવાદ – બરૌની અને અમદાવાદ – ગોરખપુર (Ahmedabad – Gorakhpur) વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે અમદાવાદ , ૧૭ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની  માંગ અને સુવિધા માટે … Read More

28 ફેબ્રુઆરી અને 1 માર્ચ ના રોજ અમદાવાદથી જોધપુર વચ્ચે (Ahmedabad to Jodhpur) વનવે સ્પેશિયલ દોડશે

28 ફેબ્રુઆરી અને 1 માર્ચ ના રોજ અમદાવાદથી જોધપુર વચ્ચે (Ahmedabad to Jodhpur) વનવે સ્પેશિયલ દોડશે અમદાવાદ , ૧૭ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી જોધપુર (Ahmedabad to Jodhpur) માટે વનવે … Read More

Gandhidham-Bhagalpur: 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે

Gandhidham-Bhagalpur: 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે અમદાવાદ,૧૬ ફેબ્રુઆરી: પૂર્વ મધ્ય રેલ્વેના સોનપુર ડિવિઝનના બચવાડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામ માટે 26 ફેબ્રુઆરી,2021ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર … Read More