paswan pm modi

Ram vilas paswan: પ્રધાનમંત્રીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા

Ram vilas paswan: એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે મારા મિત્ર સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. હું તેમની ઉપસ્થિતિને ખૂબ જ યાદ કરું છું.

દિલ્હી, ૦૫ જુલાઈ: Ram vilas paswan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા અને કહ્યું કે તેઓ ભારતના સૌથી અનુભવી સંસદસભ્યો અને સંચાલકોમાંના એક હતા.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે મારા મિત્ર સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાન (Ram vilas paswan) ની જન્મજયંતિ છે. હું તેમની ઉપસ્થિતિને ખૂબ જ યાદ કરું છું. તેઓ ભારતના અનુભવી સંસદસભ્ય અને સંચાલકોમાંના એક હતા. જાહેર સેવા અને સશક્તિકરણમાં તેમનું યોગદાન સમાજના નબળા વર્ગને હંમેશાં યાદ રહેશે.

આ પણ વાંચો…mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.