Kashmir 6

terror attack in j&k : આતંકવાદીઓએ એસપીઓ અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા, જાણો વિગતે

terror attack in j&k : કાશ્મીર મામલે વડાપ્રધાનની બેઠક બાદ ત્રાસવાદી ઘટનાક્રમનો સિલસિલો શરૂ થઇ ગયો

શ્રીનગર, 28 જૂનઃterror attack in j&k : જમ્મુ-કાશ્મીર પર આતંકવાદીઓની હંમેશા નજર રહેલી છે. તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીર બાબતે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. કાશ્મીર(terror attack in j&k) મામલે વડાપ્રધાનની બેઠક બાદ ત્રાસવાદી ઘટનાક્રમનો સિલસિલો શરૂ થઇ ગયો છે. 

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીર(terror attack in j&k)ના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના પરિવાર પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાતના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને ઘાયલ દીકરીએ સોમવારે સવારે દમ તોડ્યો હતો.

પોલીસે આતંકવાદીઓના હુમલા(terror attack in j&k) બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધખોળ ચાલુ છે. અગાઉ પણ જમ્મુ કાશ્મીર પર આતંકી હુમલા થયેલા છે.

આ પણ વાંચોઃ Cabinet reshuffle: આ તારીખે બેઠકમાં કેબિનેટમાં ફેરફાર અંગે PM મોદી મંત્રીઓને આપશે જાણકારી- વાંચો વિગત