Patotsav of Ambikeshwar Mataji: દાંતામાં યોજાયો અંબિકેશ્વર માતાજીનો પાટોત્સવ
Patotsav of Ambikeshwar Mataji: ભગવતી બાલ યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૭ નવેમ્બર: Patotsav of Ambikeshwar Mataji; બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મથકે આજે જુની મામલતદાર કચેરી સામે અંબિકેશ્વર ચોકમાં આવેલા અંબિકા માતાજીનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો જેને લઇ માતાજીમા મંદિર પ્રાગણ મા મહોમ હવન કરી ને પાટોત્સવ ની ની ઉજવણી કરવામાં આવી હતી આજે તારીખ ૧૭ નવેમ્બર ના કારતક સુદ 13 ના રોજ ભગવતી બાલ યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
જેનો માટી સંખ્યા ભક્તોએ લાભ લીધો હતો જોકે આ પાટોત્સવ દર વર્ષે યોજવામાં આવે છે પણ હાલ તબક્કે કોરોના મહામારી નું સંક્રમણ ન થાય તે માટે સાથે સાવચેતી ના પગલા રુપે લામાદીક અંતર સાથે ભક્તોઉપસ્થિત રહી ગામમા સુખશાંતી પ્રવર્તે અને કોરોનાની ત્રીજી લહેપ આવે જ નહી તેવી પ્રાર્થના કરાઈ હતી ને વર્ષ પરંપરાહત રીતે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધી સમ્મપ કરી હવન ની સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.