Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી
Pitru tarpan: હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે
ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Pitru tarpan: 14 સપ્ટેમ્બરથી શ્રાદ્ધપક્ષ શરુ થઇ ગયુ છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે.
આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે. ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી જાણીએ…