Government gives relief to housewives: મોદી સરકારે ગૃહિણીઓને આપી રાહત, વાંચો વિગત
Government gives relief to housewives: ગૃહિણીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ રોકડ 2.5 લાખ રૂપિયા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં ગણવામાં નહીં આવે
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરીઃGovernment gives relief to housewives: નોટબંધી બાદ ઘરની ગૃહિણીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ રોકડ 2.5 લાખ રૂપિયા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં ગણવામાં નહીં આવે. કારણકે ITAT દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની રકમને સેલેરી કે કમાણીના દાયરામાં ન ગણી શકાય.
અગ્રવાલે કહ્યું કે તેમના પતિ, તેમના દીકરા અને સગા સબંધીઓ દ્વારા આપવામાં આવેલ રકમને તેમણે બચાવીને રાખી હતી. CIT એ તેમની આ વાતને નકારી દીધી હતી અને 2,11,500 રૂપિયાની રકમને અસ્પષ્ટ ઘોષિત કરીને તેના પર કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું.
આ પણ વાંચોઃ Third Murder in a week: ગુજરાતનું આ શહેર બન્યું ક્રાઇમ સિટી, એક અઠવાડિયામાં ત્રીજી હત્યાની ઘટના- વાંચો વિગત