સુગમ વ્યવસ્થા સાથે કોરોના અને અન્ય રોગના દર્દીઓની સારવાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

જુન માસ થી સપ્ટેમ્બર માસ સુધીમાં રાજકોટ સિવિલ દ્વારા કોવીડ પોઝીટીવના ૮૬ અને નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું સાવચેતીપૂર્વક કરાયેલ ડાયાલીસીસ  અહેવાલ: રાજ લક્કડ & પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: માનવીય શરીર રચનામાં દરેક … Read More

કોરોનાના કપરા સમયમાં ‘‘ભાગવાની’’ નહી પરંતુ ‘‘જાગવાની’’ જરૂર છે

 કોરોનાના કપરા સમયમાં ‘‘ભાગવાની’’ નહી પરંતુ ‘‘જાગવાની’’ જરૂર છે ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ ની મુહિમ ચલાવીને લોકોના હ્રદયમાંથી ડર દૂર કરવાનો માહિતી ખાતાનો પ્રયાસ અભિનંદનિય ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી રાધા રમણ સ્વામી અહેવાલ: હેતલ દવે, રાજકોટ … Read More

શું કોવિડ દર્દીઓ માટે ટોસિલીઝુમાબ ઈન્જેકશન જીવનરક્ષક છે?

ટોસિલિઝુમાબ અંગે પ્રવર્તતા મતમતાંતર અંગે આવો જાણીએ તજજ્ઞો શું કહે છે ? જો સાયટોકીન સ્ટોર્મની પુષ્ટિ વગર અથવા તો જરૂરિયાત વગર આપવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે કરે છે: … Read More

‘ડોક્ટર સાહેબ, તમારી સેવા, લાગણી હૃદયને ભીંજવી ગઈ’’

‘ડોક્ટર સાહેબ, તમારી સેવા, લાગણી હૃદયને ભીંજવી ગઈ’’: કાનજીભાઈ વઘાસિયા કોરોનામુકત બનેલા જૈફ વયના દર્દીએ અર્બન હેલ્થ સેન્ટરની કામગીરીને બિરદાવી હોમ આઇસોલેશનમાં સચોટ સારવાર મેળવી સ્વસ્થ થતા વઘાસિયા દંપતિ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, … Read More

નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૨૫ નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ માટે સંજીવની જેવી અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે નર્સિંગ સહાયક તરીકે જોડાયાં પછી હું પણ કોરોના વોરિયર … Read More

કોરોના કાળમાં સરકારે પ્રજાના માવતરની ભૂમિકા અદા કરી છે: દર્દી

ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ … Read More

ઇમર્જન્સીમાં સીઝેરિયન બાદ બાળકના જન્મના સાક્ષી બનવાનો લાભ મળ્યો

કોરોનાના દર્દીઓની સારવાર દરમ્યાન જુનિયર ડોક્ટર જેટલો અનુભવ મેળવતા તબીબી વિદ્યાર્થીઓ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: કોવીડ હોસ્પિટલમાં દાખલ કોરોના પ્રેગ્નન્ટ મહિલાની ઇમર્જન્સીમાં સીઝેરિયન દ્વારા પ્રસુતિ કરવાની જરૂર … Read More

“એક પ્લાઝમા ડોનર બે વ્યક્તિની જિંદગી બચાવે છે.”

રાજકોટના યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું રાજકોટના તબીબ ડો. ચિંતન વ્યાસે પ્લાઝમા ડોનેટ કરીને કહ્યું-‘‘પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ જ તકલીફ પડતી નથી’’ રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ વ્યક્તિઓએ … Read More

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, ત્યારે આપણે તેનાથી ડર્યા વિના આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવીએ ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નીતિનભાઈ રાયચુરાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: … Read More

રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી

કોરોના સંક્રમણ ને રોકવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરાયા રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી: જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને … Read More