રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતાકલેકટરશ્રી રૈમ્યા મોહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથીગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક … Read More

મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: વિનીત મિશ્રા

વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: … Read More

પોતાની જેમ અન્ય દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થાય તેવી ઉદ્દાત ભાવના સાથે

સુરતના ચાઈલ્ડ ન્યુરો ફિઝીશ્યને પ્લાઝમાં ડોનેટ કર્યું અગાઉ ૪૦ વખત ડો.રિતેશ શાહ રકતદાન કરી ચૂકયા છેઃ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરત:મંગળવાર:– સાંપ્રત સમયમાં કોરોના વાઈરસની મહામારી સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો … Read More

દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:મંગળવાર: સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું … Read More

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ

સિવિલમાં હોસ્પિટલમાં ૧૨ વર્ષની બાળકી પર ‘રેરેસ્ટ ઑફ ધ રેર સર્જરી’ સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી … Read More

ગંદકી મુક્ત ભારત અભિયાન: ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગંદકી મુક્ત ભારત અભિયાનરાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશેરાજ્યભરમાં શ્રમદાન, રાત્રિસભા,વોલ પેઇન્ટીંગ,વૃક્ષારોપણ,ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા“ગંદકી મુક્ત ભારત”અભિયાનના શુભારંભ … Read More

સુરતની કોવિડ હોસ્પિટલ રાજ્ય ભરમાં શ્રેષ્ઠ સેવા સાથે કાર્યરત:પૌલિક દેસાઈ

કોરોના કરતાં મોટી મહામારી ઓ સામે આ શહેર ઝઝૂમ્યુ અને બહાર આવ્યું…. હતું સુરત:સોમવાર:-  એક પ્રાથમિક શાળાના શિક્ષકના  નામે આ પ્રદેશની આખી યુનિવર્સિટીનું નામ કરણ થાય એજ સૂરત…મોગલો ને ગમ્યું … Read More

કોરોના દર્દીને ઉકાળો આપતા વાતો કરી જલ્દી સારા થઈ ઘરે જશો એવી હિંમત આપીએ છીએ: નિલેશભાઈ રાઠોડ

આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય કોવિડ વોર્ડમાં દર્દીઓ-સ્ટાફગણને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે. ૪૫ વર્ષીય નિલેશભાઈ રાઠોડ અને ટીમની સેવાને બિરદાવતા નવી સિવિલના તબીબો,પેરામેડિકલ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ સુરત:સોમવાર: … Read More

સ્મીમેર હોસ્પિટલની બે નર્સ બહેનો કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાયા

પરિવારથી દુર રહી સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થયાં કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ: કોરોના સામે જંગ જીત્યાં એમ … Read More