છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ

 રાજકોટ જિલ્લાનું અને વિછિંયા તાલકાનું છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ગઢાળા ગામે વાસ્મો દ્વારા રૂા. ૨૧,૫૪,૨૬૯ ના ખર્ચે … Read More

નારી શક્તિના કૌશલ્ય-સપના સાકાર કરી આત્મનિર્ભર થવાની દિશા ખોલતા મુખ્યમંત્રી શ્રી

ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગની નારી શક્તિના કૌશલ્ય-સપના સાકાર કરી આત્મનિર્ભર થવાની દિશા ખોલતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી માતા-બહેનોના હુન્નર-ગૃહ ઉદ્યોગને સહાય આપી આત્મનિર્ભર ભારત – … Read More

બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત બારડોલી,૧૩ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં … Read More

ડિરેકટરી-વેબ પોર્ટલ મોબાઇલ એપના ઇ-લોન્ચિંગ કરતા મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના આધારે ઇન્ડસ્ટ્રીયલ ઇકો સિસ્ટમ- ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવા પ્રાધાન્ય આપ્યું છે : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિયેશનની ડિરેકટરી-વેબ પોર્ટલ મોબાઇલ એપના ઇ-લોન્ચિંગ … Read More

કામરેજ ખાતે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ યોજાયો

૧૬ ખેડૂતોને ૫.૭૦ લાખ સહાયના મંજુરોપત્રો અપાયા સુરતઃશુક્રવારઃ-  રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ હેઠળ કામરેજ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના કામરેજ, ઓલપાડ અને … Read More

૮૦ દવાખાનામાં કોવિડની સારવાર માટેના નિર્ધારિત દરોના બોર્ડ મૂકવામાં આવ્યા

કોઈને બે પાંચ હજાર રૂપિયાની મદદ ભલે ના કરી શકીએ પણ તેની પાસેથી આટલા રૂપિયા વધુ લેવામાં આવ્યા હોય અને તે પાછા અપાવીએ તો પણ હૃદયને સંતોષ મળે છે નર્મદા … Read More

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે:જયેશભાઈ રાદડિયા

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે :અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન … Read More

ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ.લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં યોજાયેલ ઇ.લોકાર્પણ કાર્યક્રમમાં અન્ન-નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર: રાજકોટમાં મુખ્યમંત્રી … Read More

‘સાત પગલાં કૃષિ કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઇ-લોન્ચીંગ

રાજ્યના લાખો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ … Read More

કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ:મુખ્યમંત્રીશ્રી

રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ  રહ્યું છે -કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે મેટ્રોસિટીમાં નહી જવુ પડે:નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં  કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે … Read More