જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકમાં ૧૪ હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જ ૧૪ હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ તાલુકા ભર ના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ના વેચાણ ની રાહ જોયા … Read More

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે:જયેશભાઈ રાદડિયા

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે :અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન … Read More