Waste water treatment plant: વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો લોકાર્પણ

Waste water treatment plant: વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર નવી દિલ્હી થી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગર થી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યો હતો. ગાંધીનગર, ૨૫ જૂન: … Read More

Gujarat: રાજ્યની પ્રથમ એવી ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ પોલિસી-૨૦૨૧ને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

Gujarat: લોજીસ્ટીકસ સેવાઓની ગુણવત્તા વધારવા અને ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ઝોક અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ અમદાવાદ, ૨૪ જૂન: Gujarat: ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના વધુ એક આયોજનબદ્ધ … Read More

રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગાંધીનગર, 23 જૂનઃfishermen: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના … Read More

મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ (Vanbandhu) ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

Vanbandhu: રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમ થી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ … Read More

Vaccination Campaign: અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણ વ્યાપક બન્યું

Vaccination Campaign: સાણંદ તાલુકાના તેલાવ ગામથી જિલ્લામાં રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂઆત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે મોબાઇલ લેબોરેટરી સેવા” શરૂ કરવામાં આવી અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , … Read More

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ(supreme court)માં આપ્યું સોગંદનામું: કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવા શક્ય નથી..!

નવી દિલ્હી, 20 જૂનઃ સુપ્રીમ કોર્ટ(supreme court)માં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા … Read More

CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!

નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે … Read More

કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર(third wave covid)ના વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થા માટે CMએ સચિવોને આપી સૂચના

થર્ડ વેવ(third wave covid)માં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સુનિશ્ચિત કરવા સંબંધિત સચિવોને … Read More

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે(MOU) લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કર્યો કરાર

MoUની મદદથી આપણા દેશના મજબૂત સમુદ્રી ઇતિહાસ અને ધબકતા સમુદ્રકાંઠાની પરંપરા પ્રદર્શિત કરવાનું સુવિધાજનક થશે: મનસુખ માંડવિયા આ સમજૂતી કરાર (MoU) અને સંગ્રહાલય દેશના સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડવામાં ઘણી … Read More

PM to launch: પ્રધાનમંત્રી 18 જૂનના રોજ ‘કોવિડ-19 ફ્રાન્ટલાઈન વર્કર્સ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ કરશે લોન્ચ

નવી દિલ્હી, 16 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂન, 2021ના રોજ સવારે 11 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ‘કોવિડ-19 ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’નો(PM to launch) શુભારંભ કરશે. આ કાર્યક્રમની … Read More