Heavy wind forecast: માછીમારોને સમુદ્રમાં નહિ જવા આપી સૂચના 4 દિવસ સુધી સમુદ્રકિનારે 4૦થી5૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી

Heavy wind forecast: પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરીજણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ  ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને … Read More

10 Boats sink in gir somnath sea: ગીર-સોમનાથ દરિયામાં 10 બોટ ડૂબી, 4 માછીમારોને બચાવી લેવાયા 12 હજુ પણ લાપતા- સર્ચ ઓપરેશન યથાવત

10 Boats sink in gir somnath sea: મુખ્યમંત્રીએ ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની 12 બોટમાં રહેલા 12 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં … Read More

Pakistani marines fire: ગુજરાતમાં પાકિસ્તાની મરીનનું દુસાહસ, ભારતીય નૌકા પર ફાયરિંગ કરતા એક માછીમારનું મોત- વાંચો વધુ વિગત

Pakistani marines fire: પાકિસ્તાની મરીને જે સમયે આ હુમલો કર્યો તે સમયે જળપરી ભારતીય સરહદમાં જ હતી અમદાવાદ, 08 નવેમ્બરઃ Pakistani marines fire: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી … Read More

indian coast guard caught drugs gujarat ATS: મોડી રાત્રે 7 ઈરાની માછીમારોની ATS અને ભારતીય કોસ્ટગાર્ડે હેરોઈનના જથ્થા સાથે કરી ધરપકડ

indian coast guard caught drugs gujarat ATS: ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી 50 કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ અમદાવાદ, … Read More

Dariyadev puja: ગુજરાતમાં નાળિયેરી પુનમના દિવસે દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડૂઓ રવાના!

Dariyadev puja: ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના સાથે દાતી, વલસાડ,નવસારી સહિતની ૨૫૦ થી વધુ બોટો બીલીમોરા નજીકના ધોલાઇ બંદરેથી મચ્છીમારી માટે … Read More

રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગાંધીનગર, 23 જૂનઃfishermen: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના … Read More

Cyclone effect: માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રાહત પેકેજ જાહેર, વાંચો શું કહ્યું સીએમ રુપાણીએ..!

અહેવાલઃ ગોપાલ/દિનેશચૌહાણ ગાંધીનગર, 02 જૂનઃCyclone effect: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. વાવાઝોડાની કુદરતી … Read More