BJPના નેતાઓ પર રાહુલ ગાંધીનો વધુ એક આરોપ, કહ્યું- પાર્ટીના નેતાઓને મનની વાત બોલવાની પણ આઝાદી નથી..!

નવી દિલ્હી, 17 માર્ચઃ રાહુલ ગાંધી ભાજપ(BJP) કે તેના નેતાઓ વિરુદ્ધ બોલે તેમાં કોઇ નવાઇ નથી. રાહુલ અવારનવાર આરોપ લગાવ્યા કરે છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ ફરી એક વખત BJPને નિશાન … Read More

જિલ્લા કલેકટરે (Vadodara collector) કોરોનાની રસી મુકાવવા આવેલા વડીલોને કર્યા પ્રોત્સાહિત..

જિલ્લા કલેકટરે (Vadodara collector)પાદરા તાલુકાના મુજપુર અને વડોદરા તાલુકાના સમિયાલા અને બિલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની લીધી મુલાકાત: કોરોનાની રસી મુકાવવા આવેલા વડીલોને કર્યા પ્રોત્સાહિત.. રસી મૂકાવી લીધી હોય તો પણ … Read More

2000 રૂપિયાની નોટને લઈને સંસદ ભવનમાં રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag thakur) આપી મહત્વની જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 16 માર્ચઃ તાજેતરમાં 2000રૂપિયાની નોટને લઈને સરકારે લોકસભામાં મોટી જાણકારી આપતા નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag thakur) સંસદમાં જણાવ્યુ કે, ગત 2 વર્ષમાં 2000 રૂપિયાની નોટ નથી છપાઈ. નાણાં … Read More

મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણયઃ સરકારી ઓફિસના અધિકારી 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જૂના સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન(registration oldgovernment vehicles) કરાવી શકશે નહીં

નવી દિલ્હી, 14 માર્ચ: 1-એપ્રિલ, 2022 થી 15 વર્ષ જુના સરકારી વાહનો(registration oldgovernment vehicles)ની નોંધણી નવીકરણ કરવામાં આવશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. જો તેને … Read More

સાવલી તાલુકાના પોઇચા ગામે મહી પટમાં રેતી (sand)નું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડ્યું

ખાણ અને ખનીજ વિભાગે લીધી ડ્રોનની મદદ: સાવલી તાલુકાના પોઇચા ગામે મહી પટમાં રેતી (sand)નું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડ્યું એક હિટાચી મશીન અને આઠ બિન વારસી હોડીઓ જપ્ત કરી જિલ્લા … Read More

રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસો (corona case)ના સંદર્ભમાં કોર કમિટીની બેઠકમાં શું લેવાયો નિર્ણય, જાણો વિગત….

રાજ્યમાં આજે (Corona case) કોવિડ-૧૯ ના ૭૧પ કેસ નોંધાયા તથા ૪૯૫ દર્દીઓ સાજા થયા ગાંધીનગર, ૧૨ માર્ચ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસો (corona case)ના સંદર્ભમાં … Read More

કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી (vaccine) મૂકાવી

કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન (vaccine) લઇએ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ: આર.સી.ફળદુ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ માર્ચ: જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના … Read More

India@75: પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી India@75 અંતર્ગત આયોજિત વિવિધ પહેલની પણ શરૂઆત કરાવશે અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિતોને સંબોધિત કરશે અમદાવાદ , ૧૧ માર્ચ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમથી ‘પદયાત્રા’ … Read More

આઝાદી કા અમૃત મહોત્સવ: ઝાલાવાડમાં હાથ ધરાશે દેશની આઝાદીના ૭પ વર્ષની (@75 years) ઉજવણી

@75 years: ૧૨ મી માર્ચે પાટડી મીઠા સત્યાગ્રહ, ધ્રાંગધ્રા સત્યાગ્રહ અને લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતાં કાર્યક્રમો યોજાશે અહેવાલ: હેતલ દવે સુરેન્દ્રનગર, ૧૧ માર્ચ: ભારતની આઝાદીના ૭પ વર્ષની (@75 years) ઉજવણીના ઉદ્દેશ્ય સાથે આગામી … Read More

Yog: “ઇઝ ઓફ ડુઇંગ”ની સાથે રાજ્ય હવે “ઇઝ ઓફ લીવિંગ”માં પણ શ્રેષ્ઠત્તમ બની રહ્યું છે: મુખ્યમંત્રી

ગુજરાત રાજ્ય યોગ (Yog) બોર્ડ દ્વારા રાજ્યભરમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા: આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવશે અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૧૧ માર્ચ: રાજ્યમાં યોગમય … Read More