Ahmedabad-Kolhapur Special Train: 01 ઓગસ્ટની અમદાવાદ-કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

Ahmedabad-Kolhapur Special Train: નદીમાં પૂરને કારણે અમદાવાદ-છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

અમદાવાદ, ૩૧ જુલાઈ: Ahmedabad-Kolhapur Special Train: મધ્ય રેલવેના રુકડી-કોલ્હાપુર સેક્શન પર પંચગંગા નદીમાં પૂરને કારણે અમદાવાદ-છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

આ પણ વાંચો: Gujarat Govt: રાજ્યમાં સરકારી- ગ્રાન્ટ ઈન એઈડ શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર: ડૉ. મનિષ દોશીના

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

01 ઓગસ્ટ 2021 ના ​​રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 01049 અમદાવાદ- છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો