train 2

Porbandar-Muzaffarpur Exp Update: પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે

Porbandar-Muzaffarpur Exp Update: બ્લોકને કારણે, 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે

google news png

રાજકોટ, 24 એપ્રિલ: Porbandar-Muzaffarpur Exp Update: ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ-બારાબંકી-ગોંડા-ગોરખપુર-પાનીહાવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી-ઓંડીહાર-છાપરા-મુઝફ્ફરપુર થઈને જશે.
રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય.

વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો