passenger train

Train Schedule Changed: મુસાફરો ધ્યાન આપો! આ બે એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં 

Train Schedule Changed: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ Train Schedule Changed: પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદાર ગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:

ટ્રેન નં.12982/12981 અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ અને ટ્રેન નં.19315/19316 ઈન્દોર અસારવા ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન પર 20 ડિસેમ્બર 2023 થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

આ પણ વાંચો… Ahmedabad-Delhi Ashram Express Train: હવે આ સ્ટેશનથી ચાલશે અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો