JMC ambedakar shraddhanjali 2

BR Ambedkar Death Anniversary: જામનગર શહેર ભાજપ દ્વારા ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી

BR Ambedkar Death Anniversary: આજે ડોકટર ભીમરાવ આંબેડકર નિર્માણ દિવસ નિમિતે જામનગર માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૬ ડિસેમ્બરઃ
BR Ambedkar Death Anniversary: આજે દેશભરમાં ડોકટર ભીમરાવ આંબેડકર ના નિર્માણ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર માં પણ શહેર ભાજપ દ્વારા લાલબંગલા જામનગર મહાનગર પાલિકા ના પટાંગણ ખાતે ડોકટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા અને મેયર બિનાબેન કોઠારી તેમજ ભાજપના કાર્યકર્તાઓ સહિતનાઓએ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા

જયભીમ ના નારા સાથે બાબાસાહેબ આંબેડકર ને યાદ કર્યા હતા આ કાર્યક્રમ માં ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર બિનાબેન કોઠારી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, મેઘજીભાઇ ચાવડા સહિત ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…ED stopped jacqueline: દુબઇ જઇ રહેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસને ઇડીએ એરપોર્ટ પર રોકી, 10 કરોડની ગિફ્ટનો મામલો- વાંચો સંપૂર્ણ વિગત

Whatsapp Join Banner Guj