swaminarayan charak jayanti

Charak jayanti: સ્વામિનારાયણ યુનિવર્સીટી, કલોલના આયુર્વેદ કોલેજ દ્વારા “ચરક જયંતી” નું આયોજન

Charak jayanti: “સંહિતા યાત્રા” તેમજ વિવિધ આયુર્વેદ કોલેજ સાથે “ચરક સંહિતા પર ક્વિઝ” નું આયોજન

અમદાવાદ, 22 ઓગસ્ટ: Charak jayanti: સ્વામિનારાયણ યુનિવર્સીટી, કલોલના આયુર્વેદ કોલેજ દ્વારા તા. ૨૧ ઓગસ્ટ નાં રોજ “ચરક જયંતી” નું આયોજન કરવામાં આવ્યું,‌ જેમાં “સંહિતા યાત્રા” તેમજ વિવિધ આયુર્વેદ કોલેજ સાથે “ચરક સંહિતા પર ક્વિઝ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અખંડાનંદ આયુર્વેદ કોલજની ટીમ પ્રથમ વિજેતા તથા શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ ની ટીમ દ્વિતિય વિજેતા થઇ હતી. (Charak jayanti) સંપૂર્ણ કાર્યક્રમમાં સ્વામીનારાયણ યુનિવર્સીટી નાં અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, કુલપતિ ડૉ.એમ.એસ.રાવ ની વિશેષ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમ ના પુરસ્કર્તા “A for Ayurved” હતા.

આ પણ વાંચો:-Prakash Raj Tweet For Chandrayaan-3: પ્રકાશ રાજને ચંદ્રયાન-3નું મજાક ઉડાવવું ભારે પડ્યુ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો