Dwarka: ખંભાળિયા ખાતે જામ પરિવારના આંગણે સ્નેહમિલન અને અતિથિઓનો પ્રવચન અને સન્માન કાર્યક્રમ યોજાયો
Dwarka: કાર્યક્રમ માં આપ ના નેતા ઇસુદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા
દ્વારકા, ૦૩નવેમ્બર: Dwarka: દ્વારકા (Dwarka) જિલ્લાના ખંભાળિયા ખાતે જામ પરિવારના આંગણે સ્નેહમિલન અને અતિથિઓનો પ્રવચન અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત આપ ના નેતા ઇસુદાનભાઈ ગઢવી, પાલુ ભગત, પ્રવીણભાઈ રામ, પરેશભાઈ ગોસ્વામી, વિજયદાન ગઢવી સહિત અનેક આગેવાનો પ્રવક્તાઓ હાજર રહ્યા હતા તેમજ બારાડી ગઢવી સમાજ દ્વારા તમામનો હર્ષભેર સ્વાગત સ્વાગત કરાયું હતુ.
આ પણ વાંચો: kali chaudas 2021: વાંચો, કાળી ચૌદસનું મહત્વ અને પૂજા કરવાની પદ્ધતિ