સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના પાંચ આંચકા નોંધાયા, જાણો વિગતે

415995873 Earthquake

કચ્છ, 21 જાન્યુઆરીઃ સૌરાષ્ટ્ર-કચ્છની ધરા સતત ભુંકપોથી ધ્રુજતી રહે છે, તેવામાં છેલ્લા 24 કલાકમાં 5 આચંકા અનુભવાયા છે. દુધઈમાં 2.6 તથા 2.3 અને 1.5 ની તીવ્રતાનો ભુંકપ અનુભવાયો હતો. જ્યારે બેલામાં 2.1 અને રાપરમાં 1.1 તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. દૂધઈથી 30, 9 અને 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં 22 જેટલા આંચકાઓ અનુભવાયા હોવાથી કચ્છના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….
2021 માં ‘તારક મહેતા..’ શોમાં દયાની થઇ શકે છે એન્ટ્રી, ત્રણ વર્ષ બાદ મેકર્સે આપ્યો ઇશારો

GEL ADVT Banner