Banner

Ekta Diwas Celebration: એકતાનગર ખાતે પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવ હરિરંજન કરાવનું સ્વાગત કરાયું

Ekta Diwas Celebration: ડૉ. પી.કે. મિશ્રા અને હરિરંજન કરાવનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું

એકતાનગર, 30 ઓક્ટોબરઃ Ekta Diwas Celebration: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ૩૧મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી થનાર છે. જેના પૂર્વ દિવસે સોમવારે પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવ હરિરંજન રાવ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.

જેઓનું ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો…. PM Modi Will Inaugurate Kamalam Park: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો