JMC ann ward no 2

Jamnagar Annotsav divas: જામનગર વોર્ડ ૨ માં અન્નોત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો

Jamnagar Annotsav divas: વોર્ડના કોર્પોરેટર, પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો દ્વારા રાશનકીટ નું વિતરણ કરાયું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ ઓગસ્ટ:
Jamnagar Annotsav divas: અન્નોત્સવ દિવસ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા ના વોર્ડ નં.- 2 મા શાળા નંબર 32/50 મા યોજાયેલ તેમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ લાભાર્થીઓ સાથે કરેલ લાઇવ સંવાદ કાર્યક્રમ વોર્ડ ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા. જયરાજસિંહ જાડેજા. ડિમ્પલબેન રાવલ. વોર્ડ પ્રભારી દિનેશભાઇ ગજરા. વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ. મહામંત્રી સી.એમ.જાડેજા. શહેર મંત્રી ભાવિશાબેન ઘોળકિયા. શહેર યુવા ઉ.પ્રમુખ જયદીપસિંહ ઝાલા. શહેર મહીલા મો. કોષાધ્યક્ષ વષાઁબેન રાઠોડ. વિગેરે દ્વારા નિહાડવામાં આવ્યો હતો

Jamnagar Annotsav divas

આ પણ વાંચો…Tokyo olympics update: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી- વાંચો વિગત

વોર્ડ ઉ.પ્રમુખ ગજુભા જાડેજા. વોર્ડ મંત્રીઓ પી.એલ.વસાણીયા. હિરેનભાઇ ઝાલા. અરૂણાબા જાડેજા. શહેર કારોબારી ના સભ્યો દિલીપસિંહ જાડેજા. ભરતસિંહ જાડેજા. કાર્યકર્તાઓ મા ઘમિંષ્ઠાબેન ભટ્ટી. વિજયસિંહ સોઢા. કુલદીપસિંહ ઝાલા. અતુલભાઇ સોલંકી તથા શાળા ના પ્રિન્સિપાલ મુકેશભાઇ પુજારા તથા લાભાર્થીઓ ઉપસ્થિતી રહી કાર્યક્રમ નિહાળ્યો હતો અને લાભાર્થી ઓને રાશનકિટ નુ વિતરણ કર્યું હતું, આ તકે શાળા ના પ્રિન્સિપાલ શિક્ષકો વોર્ડ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.