Jamnagar kabadi blast: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ભંગારના વાડા માં થયો વિસ્ફોટ
Jamnagar kabadi blast: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ભંગારના વાડા માં વિસ્ફોટ થયો, વિસ્ફોટને લઈ ને નાસભાગ મચી જવા પામી
અહેવાલ: જગત રાવલ
જામનગર, 07 જાન્યુઆરી: વિસ્ફોટમાં એક વ્યક્તિ નું ઘટનાસ્થળે મોત જ્યારે એક ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વિસ્ફોટ ની જાણ થતાં પોલીસ અને 108 ઇમરજન્સી ઘટનાસ્થળે પહોંચ્યા.
આ પણ વાંચો:–Death of lions in gir: ગીરમાં સલામત નથી સિંહો! જાણો શું થયું….