kankeshwari devi

Kathakar Kankeswari Devi: કથાકાર કનકેશ્વરી દેવી એ ભગવાન દ્વારકાધીશજી ના શિખર પર ધ્વજારોહણ કર્યું…

Kathakar Kankeswari Devi: કથાકાર કનકેશ્વરી દેવી એ નવા વર્ષ ના પ્રથમ દિવસે ભગવાન દ્વારકાધીશજી ના શિખર પર ધ્વજારોહણ કર્યું…

અહેવાલ: જગત રાવલ
દ્વારકા, 01 જાન્યુઆરી:
Kathakar Kankeswari Devi: નવા વર્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ઋષિમુનિઓ એ બતાવેલ માર્ગ પર ચાલી દેશ તેમજ રાજ્ય નું ગૌરવ વધારીએ તેવી કામના કરી…

કનકેશ્વરી દેવી એ નવા વર્ષ ની સૌ ને શુભકામના પાઠવી…

કનકેશ્વરી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણો મા શીશ જુકાવી આપણા દેશ વિશ્વ ના ફલક પર પહોંચે તેવી પ્રાર્થના કરી સૌ વચ્ચે ભાઈચારા ની ભાવના સદાયે રહે તેવી ભગવાન દ્વારકાધીશ પાસે કામના કરી…

આ પણ વાંચો:Independence: ભગવાને માનવીને સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે અને તેથી તે પોતાની બુદ્ધિનો કે પોતાની શક્તિનો દુરુપયોગ કરી શકે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *