Mehsana: મહેસાણા જિલ્લામાં વિવિધ શહેરોમાં બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણય
Mehsana: મહેસાણા ઉપરાંત કડી, ગોઝારીયા, ઉંઝા, આંબલીયાસણમા પણ લેવાયો નિર્યણ
- મહેસાણા શનિ રવી રહેશે બંધ,મહેસાણામાં સાંજે 6 વાગ્યા બાદ બજાર રહેશે બંધ
- ગોઝારીયા અને આંબલીયાસણ મા બે દિવસ બજાર રહેશે બંધ
- ગોઝારીયા મા સોમવારથી બપોરે 1 વાગ્યા સુધી જ બજાર રહેશે ખુલ્લું
- આંબલીયાસણમા બપોરે 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે
- ઊંઝામાં બે દિવસ બજાર રહેશે બંધ
- ઉંઝા અને ઉનાવા માર્કેટ યાર્ડ પણ બે દિવસ બંધ રહેશે
- થોળ મા સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય
આ પણ વાંચો…RSS પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat) થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી