રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પ આગામી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી:ઊર્જા મંત્રીશ્રી

કોરોના મહામારીને પગલે રાજ્યનું અર્થતંત્ર ગતિશીલ રાખવા ગુજરાત આત્મનિર્ભર પેકેજઅન્વયે વિવિધ પોલિસીઓની પૂર્ણ થતી અવધિ લંબાવવા મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂર્ણ થતી ગુજરાત સોલાર પાવર પોલિસી-ર૦૧પનો લાભ હવે સોલાર … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૭૮૩ નવા દર્દીઓ નોંધાયા પ૬૯ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૦૮ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૭૮૩ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૬૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૮૬૪ ટેરટ કરવામાં … Read More

ડાકોર-દ્વારકાનો અદ્યતન વિકાસ વારાણસી-ગંગાઘાટની પેટ્રન પર કરવાના આયોજનનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા બેઠક-: રાજ્યના યાત્રાધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું સૂચન :-……યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ અપનાવી યાત્રાધામ વિકાસ કામો કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન … Read More

સારું છે ને ?… બધુ જ સારું થઈ જશે”…કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આ શબ્દો હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે….

HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહે ઉક્ત શબ્દો દ્વારા પ્રોત્સાહિત થઈ માત્ર ૭ દિવસમાં કોરોનાને આપી મ્હાત અમદાવાદ, ૦૮ જુલાઈ ૨૦૨૦ જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું … Read More

मुख्यमंत्री अरविंद केजरीवाल ने स्वास्थ्य सचिव से मांगी कोविड-19 से हुईं मौतों की वजह की विस्तृत रिपोर्ट

मुख्यमंत्री अरविंद केजरीवाल ने स्वास्थ्य सचिव से मांगी कोविड-19 से हुईं मौतों की वजह की विस्तृत रिपोर्ट स्वास्थ्य सचिव को कोविड-19 से हो रही मौतों के पीछे की वजह और … Read More

કોરાના-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ પર વેબીનાર યોજાયો

સમાજના દરેક વર્ગના લોકો કોરોના વિશે નાની-મોટી ભૂમિકા ભજવે છે – ર્ડા ધીરજ કાકડીયા 08 JUL 2020 by PIB Ahmedabad ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક સંપર્ક બ્યુરો (આર.ઓ.બી.) … Read More

जामनगर में मेघ तांडव, जिले के अधिकांश डैम ऑवरफ्लो

जामनगर (गुजरात) 08 जुलाई 2020सौराष्ट्र में हो रही मूशलाधार बारिश से ज्यादातर डैम छलक गए हैं| खासकर जामनगर में पेयजल की आपूर्ति करने वाले दो डैम रणजीतसागर और ससोई डैम … Read More

धनबाद:टुंडी विधायक सहित कई 24 पत्रकार कोरोना पॉजिटिव

धनबाद,08 जुलाई 2020 । टुंडी विधायक मथुरा प्रसाद महतो सहित कई पत्रकारों की कोरोना जांच रिपोर्ट पॉजिटिव आई है। सभी को कोविड-19 अस्पताल में भर्ती कर लिया गया है। स्वास्थ्य … Read More

प्रधानमंत्री वाराणसी स्थित गैर सरकारी संगठनों के प्रतिनिधियों से कल करेंगे वार्ता

प्रधानमंत्री सामाजिक संस्थाओं द्वारा लॉकडाउन में किये गए खाद्य वितरण व अन्य सहायता कार्यों को चर्चा द्वारा देश के समक्ष रखेंगे 08 JUL 2020 by PIB Delhi कोरोना महामारी के दृष्टिगत लगाए गए लॉकडाउन के दौरान वाराणसी के निवासियों तथा सामाजिक संस्थाओं द्वारा कठिन परिस्थितियों में जिला प्रशासन के माध्यम से तथा स्वयं के प्रयासों से ये सुनिश्चित किया गया कि सभी जरूरतमंदों को समय पर भोजन उपलब्ध हो। प्रधानमंत्री जी ऐसी संस्थाओं एवं उनके प्रतिनिधियों से वीडियो कांफ्रेंस के द्वारा कल वार्ता कर उनके अनुभव तथा उनके द्वारा लॉकडाउन के दौरान किये गए विभिन्न सामाजिक कार्यों को चर्चा … Read More

જામનાગરવસીઓ નિહાળો પ્રથમ વખત ડેમ પર ઓવરફ્લો થતા પાણીના આકાશી દ્રશ્યો…

ફોટો – જગત રાવલ જામનગર જામનગર જિલ્લામાં મેઘરાજા એ માત્ર 24 જ કલાકમાં વરસાદ વરસાવી જિલ્લા ના મહત્તમ ડેમો ને ઓવરફ્લો કરી દીધા છે જામનગરવાસીઓ માટે પ્રિય અને શહેર ને … Read More