annakut darshan ranchhod rai mandir

Ranchhodraiji Mandir Annakut: અમદાવાદના રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અન્નકૂટ સંપન્ન થયું

Ranchhodraiji Mandir Annakut: રણછોડરાયજીનો ભવ્ય અન્નકૂટ આપ સૌનાં સાથ અને સહકારથી સંપન્ન થયેલ છે: મંદિરના પ્રમુખ લવલેશ મહેતા

અમદાવાદ, 13 નવેમ્બરઃ Ranchhodraiji Mandir Annakut: દિવાળીના મહાપર્વ પર અમદાવાદના રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અન્નકૂટ સંપન્ન થયું છે. આ અંગે માહિતી આપતા મંદિરના પ્રમુખ લવલેશ મહેતાએ કહ્યું, આજરોજ ભગવાન શ્રી રણછોડરાયજી નો ભવ્ય અન્નકૂટ આપ સૌનાં સાથ અને સહકારથી સંપન્ન થયેલ છે.

ranchhod rai mandir

મંદિરના પ્રમુખે આગળ કહ્યું કે, ભગવાન શ્રી રણછોડરાયજી ના આશીર્વાદ આપ સૌ પર રહે એ જ અભ્યર્થના…

આ પણ વાંચો… Google New Feature: ઓનલાઇન શોપિંગમાં થશે બંપર ફાયદો, ગૂગલનું આ નવું ફીચર અનુભવને બનાવશે સરળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો