Collector Ajay Prakash

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું

Collector Ajay Prakash 5

પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી હતી, મહાપૂજા ,મહામ્રુત્યુંજય યજ્ઞ,સવાલક્ષ બિલ્વપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો. 

Collector Ajay Prakash 4
Collector Ajay Prakash 3
Collector Ajay Prakash
Collector Ajay Prakash 2

**********