Akshay tritiya 2022: મંગળવારે પંચમહાયોગમાં અખાત્રીજનો અવસર, હવે 100 વર્ષ સુધી આવો દુર્લભ યોગ નહીં બને- વાંચો શું છે ખાસ?

Akshay tritiya 2022: અખાત્રીજે આવો પંચ મહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે ધર્મ … Read More