બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ(ambedkar jayanti) વડાપ્રધાને મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી, યુવાઓને આપ્યો આ સંદેશ

નવી દિલ્હી, 14 એપ્રિલઃ દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકર(ambedkar jayanti)ની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સાથે જ બાબાસાહેબનો સંઘર્ષ … Read More

Ambedkar Jayanti: ડો. આંબેડકર પરના ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીએ લોકાર્પણ કરશે

પ્રદેશ સહ પ્રવક્તા કિશોર મકવાણા દ્વારા સંપાદિત-લેખિત ડો. આંબેડકર પરના ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતી (Ambedkar Jayanti)એ લોકાર્પણ કરશે અમદાવાદ , ૧૩ એપ્રિલ: Ambedkar Jayanti: ભારતીય જનતા પાર્ટીના … Read More