Gujarat cabinet ministers oath ceremony: ગુજરાતમાં નવી કેબિનેટે ગ્રહણ કર્યા શપથ, બનાવવામાં આવ્યા 24 નવા મંત્રી

Gujarat cabinet ministers oath ceremony: ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આખી કેબિનેટ બદલી નાખવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યાર બાદ હવે નવી ટીમ પણ … Read More

Live: પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

ગાંધીનગર, 11 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના અચાનક રાજીનામા બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જુઓ આ વીડિયો આ પણ વાંચોઃ Next Gujarat CM: … Read More

Next Gujarat CM: રાત્રે અચાનક શાહના અમદાવાદ આગમન બાદ બીજા દિવસે રૂપાણીનું રાજીનામું! ગુજરાતના આગામી સીએમ તરીકે આ નામની અડકળ

Next Gujarat CM: ગુજરાત રાજકારણમાં કોરોના મહામારીના સમયમાં અથાગ મહેનત કરનાર વિજયરૂપાણીએ ઓચિંતા રાજીનામું ધરી દેતા હવે નવા સીએમ કોણ હશે તેનો ધમધમાટ ચાલી રહ્યો છે ગાંધીનગર, 11 સપ્ટેમ્બરઃ Next … Read More

Chandlodiya Railway Station: ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવનિર્મિત ચાંદલોડિયા સ્ટેશન સહિત અનેક રેલ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું

Chandlodiya Railway Station: વિરમગામથી આવતી ટ્રેન અમદાવાદ અને સાબરમતી નહીં આવીને સીધી જ ચાંદલોડિયાથી પાલનપુર જઇ શકશે અમદાવાદ, ૧૨ જુલાઈ: Chandlodiya Railway Station: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના … Read More

Corona Vaccination: કોરોના સામેના જંગમાં જનશક્તિના સમર્થનથી મોટી તાકાત મળી, જનસેવા યજ્ઞ નિરંતર ચાલુ રહે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

Corona Vaccination: કોરોના સેવાયજ્ઞ” જન-અભિયાન દ્વારા રાજભવને એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સની ચિંતા કરી છે- રાજ્યપાલ અમદાવાદ, ૧૨ જુલાઈ: Corona Vaccination: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન દ્વારા એક … Read More

Narcotics office: ભારતમાં નાર્કોટિકસ દ્રવ્યોને ઘુસાડતા અટકાવવા અમારી સરકારનો મક્કમ નિર્ધાર નો એક્શન અને એકસ્ટ્રીમ એક્શન વચ્ચે મૂંઝવણ અનુભવતી પોલીસ માટે હવે ‘‘જસ્ટ એક્શન’’નો વિકલ્પ નવો માર્ગ

Narcotics office: આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરાવામાં આવ્યું હતું ગાંધીનગર, ૧૨ જુલાઈ: Narcotics office: આજે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ … Read More

Sanand Lokarpan: સાણંદ,બાવળા, દસક્રોઇ તાલુકામાં 42.91 કરોડના ખર્ચે 1239 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને જાહેરાતની વિગત

Sanand Lokarpan: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા પોતાના લોકસભા મતવિસ્તારમાં આજે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ , ખાતમૂહૂર્ત અને નવા કામોની જાહેરાત કરવામાં આવી. Sanand Lokarpan: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના … Read More

vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂ.7.65 કરોડના 17 કામોની કરશે જાહેરાત

vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. 34.93 કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. 1220 વિકાસકાર્યો પ્રજાને સમર્પિત કરાશે. અમદાવાદ, 10 જુલાઇઃvikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ … Read More

Plantation: વૃક્ષારોપણ, નિ:શુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવવા ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અપીલ

Plantation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૫ લાખથી વધુ વૃક્ષારોપણનો અડગ નિર્ધાર. (તાઉ’તે વાવાઝોડામાં 5 હજાર વૃક્ષો ધરાશાયી થયા જે ખોટ પૂરવા 5 લાખ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ) હરિયાળી લોકસભા- ગાંધીનગર … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ(Amit shah)ના હસ્તે SG હાઇવે-વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ, હવે ગાંધીનગર જતા માત્ર 20થી 25 મીનિટ લાગશે- વાંચો વિગતે

અમદાવાદ, 21 જૂનઃAmit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો છે. … Read More