Ashramshala issues:વર્ષો જૂના પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાતની તમામ આશ્રમશાળાના કર્મચારીઓએ જિલ્લામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર આપ્યું

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ Ashramshala issues: આજરોજ તારીખ 15 9 2022 ને ગુરુવારે ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘની યોજના મુજબ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ આશ્રમશાળાના કર્મચારીઓના સાથે થતા … Read More