Bharat Ratna: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, આ બે પૂર્વ વડાપ્રધાનોને મળશે ભારત રત્ન
Bharat Ratna: પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે અમદાવાદ, 09 ફેબ્રુઆરીઃ Bharat Ratna: કેન્દ્રની મોદી સરકારે ભારત રત્નને લઈને મોટી જાહેરાત કરી છે. … Read More