રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઈ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૬ થી તા.૩૧/૧૨/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજ્ય … Read More

પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે સદા-સર્વદા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને દેશ-દુનિયાનું માર્ગદર્શન … Read More

મુખ્યમંત્રીશ્રી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, ૦૨ ઓક્ટોબર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 … Read More

મુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે

ગાંધી જયંતિ રજી ઓકટોબરમુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇ પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે વીડિયો કોન્ફરન્સથી યોજાશે વિવિધ કાર્યક્રમો : રાજ્યના પાંચ જિલ્લા પોરબંદર, મહેસાણા, આણંદ, ગાંધીનગર ના … Read More

દેવગઢ બારીઆ તથા ધાનપુર તાલુકામાં 330 ચેકડેમ બનાવવામાં આવેલ છે, જે માત્ર કાગળ પર છે:પરેશ ધાનાણી

મુખ્યમંત્રીશ્રી ને પરેશ ધાનાણીનો રજૂઆત ગાંધીનગર,૨૯ સપ્ટેમ્બર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રહીશશ્રી ભારતસિંહ પ્રતાપભાઈ વાખળાની તા. ૫-૯-૨૦૨૦ની રજૂઆત બિડાણ સહિત આ સાથે મોકલું છું. રજૂઆતમાં જણાવ્‍યા મુજબ, મનરેગા … Read More

મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ

મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ બાગાયત ખાતાની યોજના હેઠળ તેમને વિનામૂલ્યે રક્ષક છત્રી મળશે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: વડોદરા તાલુકાના દેણા ગામના રસુલભાઇ … Read More

બારડોલી નગરપાલિકા ખાતે રૂા.૬.૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ૧૧ ગામોમાં રૂા.૨૧.૨૦ કરોડના જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત, ૨૭ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે બનાવવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી શહેરના … Read More

ગુજરાતનું પ્રવાસન-ટૂરિઝમ સેક્ટર ને વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવું છે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ટૂરિઝમના ગુજરાત ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એક્સલન્સ એવોર્ડ-2020 વેબિનાર દ્વારા જાહેર કર્યા-એવોર્ડ અર્પણમાં સહભાગી થયા ગુજરાત ટૂરિઝમની નવીન વેબસાઇનું લોન્ચીંગ-બનો સવાયા ગુજરાતી કેમ્પેઇન શરૂ કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી હેરિટેજ … Read More

ભાજપના ૨૫ વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફીયાઓ ઉભા થયા છે: અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ … Read More