Cyclone Tauktae in Gujarat: વાવાઝોડામાં થયેલા નુકસાન વિશે, સીએમ રુપાણીએ આપી વિગતે માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone Tauktae in Gujarat: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ખુબ નુકસાન પણ થયું છે. સીએમ રુપાણીએ માહિતી આપતા જણાવ્યું કે, … Read More

Cyclone Tauktae: ગુજરાતમાં ગતિ ધીમી થઇ, હવે આ રાજ્ય તરફ આગળ વધી શકે છે વાવાઝોડુ- હવામાન વિભાગે કરી આગાહી..

ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (Cyclone Tauktae) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન … Read More

તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ એક દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત

Vaccination: વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાથી ઘણુ નુકસાન થયું છે. જેના કારણે … Read More

CM LIVE on Cyclone Tauktae: ગુજરાત મુખ્યમંત્રીની લાઇવ પ્રેસ કોન્ફોર્ન્સ- જુઓ વાવાઝોડા વિશે શું કહે છે સીએમ રુપાણી

ગાંધીનગર, ૧૮ મે: CM LIVE on Cyclone Tauktae: ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ, રાહત કાર્ય અને નુકશાન તેમજ બચાવ કામગીરીની સમિક્ષા માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ્યાંથી વાવાઝોડું પસાર થયું છે … Read More

Cyclone effect: તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું- શહેરમાં દરિયાનું પાણી ઘૂસી ગયું..!

દીવ, 18 મેઃ તૌકતે વાવાઝોડું (Cyclone effect) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ … Read More

Cyclone upadate: રાજ્યમાં તાઉ’તે વાવાઝોડાની પરિસ્થિતિમાં અગમચેતીના પગલાથી લોકો સલામત છે..! મોડી રાત્રે અધિક મુખ્ય સચિવે આપી માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone upadate: રાજ્યના મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર એ વાવાઝોડાની મીડિયાને મોડી રાત્રે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયકલોન રાજ્યમાં રાત્રે આશરે ૯:૦૦ કલાકે ઉના પાસે લેન્ડફોલ … Read More

cyclone:અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ૧૦૮ની નવિન ૧૭ એમ્બ્યુલન્સ ખડેપગે….

તાઉ’તે સંભવિત વાવાઝોડા(cyclone)ની આરોગ્ય કટોકટી માટે ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ફાળવવામાં આવી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ અમદાવાદ, 17 મેઃ અમદાવાદ જિલ્લામાં તાઉ’તે સંભવિત … Read More

રાજ્યનો સરકારનો મોટો નિર્ણયઃ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) લંબાવ્યો- વાંચો શુ ચાલુ રહેશે શું બંધ?

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના … Read More

વાવાઝોડા પછી રેસ્ક્યુ ઓપરેશન(rescue operation) માટે ફોરેસ્ટ વિભાગની 262 ટીમ તૈનાત, ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરાયું : અધિક મુખ્યસચિવ પંકજ કુમાર rescue operation: NDRFની 44 ટીમ તથા SDRFની 10 ટીમ સ્ટેન્ડ ટુ અહેવાલઃ અમિત રાડિયા ગાંધીનગર, … Read More

તાઉ-તે વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટઃ સીએમ રુપાણીએ(CM rupani) જિલ્લા તંત્રો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ, સાથે લોકોને કરી ખાસ અપીલ

સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ છે:-મુખ્યમંત્રી(CM rupani) દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે પશુપાલકોના પશુઓનું પણ સલામત સ્થળે સ્થળાંતર પશુપાલન વિભાગ-સંબંધિત … Read More